જન્મ્યા ત્યારથી એમનો સ્વર રેડિયો વગેરે પર સાંભળ્યો. જીવનમાં દરેક તબક્કે એમનાં ગીતો આપણી ન લખાયેલી રોજનીશીનાં પાનાં બની જતાં. આજે જાણે સગી મા ગુમાવી દીધી હોય એવું લાગે છે.
જન્મ્યા ત્યારથી એમનો સ્વર રેડિયો વગેરે પર સાંભળ્યો. જીવનમાં દરેક તબક્કે એમનાં ગીતો આપણી ન લખાયેલી રોજનીશીનાં પાનાં બની જતાં. આજે જાણે સગી મા ગુમાવી દીધી હોય એવું લાગે છે.
Pujya Lata Mangeshkar – ” Na Bhuto Na Bhavishyati”