જાહેર નોંધ

મારા FB પેજ ઉપર તારીખ 9 જૂન, ૨૦૧૮ના રોજ *સુલભ શૌચાલય* ના સંદર્ભમાં મારી પોસ્ટ સમાજના જીવનને વધુ સારું કરવાના સંદર્ભમાં હતી. આ પોસ્ટનો આશય કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મના લોકોની લાગણી દુભાવવાનો બિલકુલ ન હતો. આમ છતાં આ અંગે કોઈ પણ વ્યક્તિને કે જ્ઞાતિના લોકોની લાગણી દુભાઇ હોય તો હું હૃદયપૂર્વકની દિલગીરી વ્યક્ત કરું છું.
-સૌરભ શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here