જિંદગીમાં અર્જન્ટ શું છે અને ઇમ્પોર્ટન્ટ શું છે તેની પ્રાયોરિટી કેવી રીતે નક્કી કરવી એ વિશે બે જ મિનિટમાં ગુરુદેવનું માર્ગદર્શન સાંભળો.
૪૭૦ પુસ્તકોના લેખક સુપ્રસિદ્ધ જૈન સાધુ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબની સૌરભ શાહ સાથેની એક યાદગાર દીર્ઘ મુલાકાત યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે. સંપૂર્ણ મુલાકાત જોવા માટેની લિન્ક આ રહી. https://youtu.be/RO_9JGLZw6Q