વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુરુદેવ શું માને છે? ત્રણ મિનિટમાં એમનો અભિપ્રાય સાંભળો.
૪૭૦ પુસ્તકોના લેખક સુપ્રસિદ્ધ જૈન સાધુ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબની સૌરભ શાહ સાથેની એક યાદગાર દીર્ઘ મુલાકાત યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે. સંપૂર્ણ મુલાકાત જોવા માટેની લિન્ક આ રહી. https://youtu.be/RO_9JGLZw6Q