‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તક મૅક્સિમમ ગુજરાતી ઘરો સુધી પહોંચે

‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તક મૅક્સિમમ ગુજરાતી ઘરો સુધી પહોંચે એ માટેનો આ માર્કેટિંગ કૅમ્પેઈન ચાલી રહ્યો છે. આ દેશમાં શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે એની જાણ દરેક મતદાતાને હોવી જોઈએ.

ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના સેક્યુલર પત્રકારોએ પોતાના કૉન્ગ્રેસી આકાઓને રીઝવવા કેવાં કુકર્મો કર્યાં છે તેની દસ્તાવેજી જાણકારી તમને આ પુસ્તકના પાને પાને મળશે. આઝાદીની લડતમાં બલિદાન આપનારા હજારો રાષ્ટ્રપ્રેમીઓને આપણે ભૂલ્યા નથી. સેક્યુલર ઇકો સિસ્ટમ સામેની લડાઈ આવી જ એક લોહીલુહાણ કરી નાખનારી લડત હતી. ૨૦૧૪ પછીનો યુગ ન આવ્યો હોત તો હજુય રાષ્ટ્રદ્રોહી સેક્યુલરોની નાગચૂડમાંથી આપણે છુટ્યા ન હોત.

આજે ‘અયોધ્યાથી ગોધરા’માંથી બે નાનકડા લેખોની પીડીએફ વાંચો અને તમારા મિત્રોને વંચાવો. પુસ્તક ખરીદવા માટેની વિગતો આ સાથે છે.

***

***
ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/

•••

લોકમિલાપ:

લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.

સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે ₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ). ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=

•••

બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316

•••

ધૂમખરીદી:
https://www.dhoomkharidi.com/ayodhyathi-godhra-gujarati-book-by-saurabh-shahCustomer care: 7405479678

•••

પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
+91 98796 30387

***

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here