ન્યુઝવ્યુઝ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા વિશે સૌરભ શાહની ૭ મિનિટની ઑડિયો નોટ. સાંભળો અને ફૉરવર્ડ કરો.

4 COMMENTS

  1. સંપૂર્ણ પણે સહમત છું. બદલો ઠંડે કલેજેજ લેવાનો હોય અને તે માટે આપણા દેશમાં જે વ્યવસ્થા તંત્ર છે એને અત્યારે સલાહ સૂચનો આપવા કરતા એવી નૈતિક હિંમત આપીએ કે આ તંત્ર દ્વારા જે કોઈપણ રિપીટ “જે કોઈપણ” નિર્ણય લેવામાં આવે તેના જે કાંઈ પણ સારા કે ખરાબ અને એમાંય ખાસ કરીને ખરાબ પરિણામો આવે તે હું એક રાષ્ટ્રપ્રેમી નાગરિક તરીકે ભોગવવા તૈયાર છું. એક નાગરિકનો આવી પરિસ્થિતિમાં એટલોજ રાષ્ટ્રધર્મ હોય એવું હું માનું છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here